News

ઈરાન પર ઈઝરાયેલે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઇઝરાયલે આજે સવારે ઇરાન પર ભીષણ હુમલા કર્યા છે, જેમાં ઇરાનની સેના અને તેના પરમાણુ વૈજ્ઞાનિકોના ઘણા લોકો માર્યા ગયા છે. ઇરાનના સત્તાવાર ખામા ન્યૂ ...
અયોગ્ય જીવનશૈલી અપનાવીને માનવીને પોતાના નિરોગી શરીર (અને મનને પણ!) રોગગ્રસ્ત બનાવવાનો કોઈ અધિકાર નથી, છતાં પણ ઘણાં લોકો ...
ઉનાળુ વેકેશન સમાપ્ત થઈ ચૂક્યું છે. શૈક્ષણિક સત્રનો શુભારંભ થઈ ચૂક્યો છે. સરકારનો પ્રવેશોત્સવ ‘કાર્યક્રમનો હેતુ નાનાં ભૂલકાંઓ ...
મૂડીવાદી અર્થતંત્રના વિકાસની સાથે જેમ જેમ કોર્પોરેટ સેકટરનું મહત્ત્વ વધતું ગયું તેમ તેમ કોર્પોરેટના વહીવટ (ગવર્નન્સ) અંગે ચર્ચા શરૂ થઇ. આધુનિક કોર્પોરેટ સેક્ટરના વેપાર માત્ર એક વ્યક્તિ કે કુટુંબ પૂરતા ...
લંડન જવા નીકળેલા ખેડા જિલ્લાના મુસાફરો ની સંખ્યામાં 11 પહોંચી ઠાસરાના ત્રણ કઠલાલ ના બે મહુધાના બે મહેમદાવાદ ના એક નડીઆદના ત્રણ લોકો હતા લંડન પ્લેનમાં કઠલાલના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલ હતા પ્લેનમાં સવા ...
2024ની શરૂઆતમાં મારો એક અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કમનસીબે મારી શારીરિક અને માનસિક અવસ્થા બગડી ગઈ હતી. વાચન, લેખન અને મારા રેડિયોપ્રેમમાં ખાસ્સી એવી એની વિપરીત અસર થઈ હતી. મારી આવી હાલતમાં પત્ની અને ...
આર્ટીફીશ્યલ ઇન્ટેલિજન્ટ (AI)ને લઇને ભયસ્થાનો બતાવવામાં આવી રહ્યાં હતાં તે હવે સાચાં પડી રહ્યાં હોય એમ લાગે છે. તાજેતરમાં એક ...
રાજા વીરેન્દ્રસિંહ ખૂબ જ સમૃદ્ધ અને શક્તિશાળી હતા, પણ અંદરથી ખૂબ ઉદાસ રહેતા. એક દિવસ તેમણે તેમની રાજ્યસભામાં પૂછ્યું: ‘જિંદગીમાં સાચો આનંદ કઈ રીતે મળે?’ સભામાં શાંતિ છવાઈ ગઈ. દરેક વિચારમાં પડી ગયો કે ...
પુરુષ હોય કે સ્ત્રી, દરેકની ઓળખ માટે જુદાં જુદાં નામ હોય છે. પરંતુ નામ પણ સુસંગત હોવાં જોઈએ, ઘણાં નામ પ્રમાણે ગુણ હોતા નથી.
પ્રદૂષણ અને તેની માનવજીવન તેમજ પર્યાવરણ પર થતી અસરો વિશે અનેક લેખો, પુસ્તકો લખાયાં છે. પરિસંવાદો યોજાતા રહે છે અને વિવિધ ...
કલ્પી અને ઝલક શોરૂમને પરવાનગી વિનાના બાંધકામને દૂર કરવા ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના નવ વખત અરજીઓ બાદ સીએમઓમાં ફરિયાદ થતા ટાઉન ...
સુરતના કામરેજ નજીક ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં ટ્રક અને મુસાફર બસ વચ્ચે જોરદાર અથડામણ થઈ છે. આ અકસ્માતમાં 15 મુસાફરોને ઈજા ...