નેપાળના વચગાળાના વડાંપ્રધાન સુશીલા કાર્કીએ આજે પહેલીવાર દેશને સંબોધન કર્યું છે. આ દરમિયાન તેમણે નિર્ધારિત સમયમાં ચૂંટણી ...
શારદીય નવરાત્રિ આ વખતે 22 સપ્ટેમ્બર, 2025 થી 1 ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા નવ દિવસ માટે કરવામાં ...
વાવાઝોડા સુપર ટાયફૂન રગાસાએ તાઇવાનમાં હાહાકાર મચાવ્યો છે. વાવાઝોડાના કારણે ભારે વરસાદ ખાબક્યો અને પૂર આવતા અનેક જગ્યાએ ...
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ભદ્રકાળી મંદિર અમદાવાદનું સૌથી જુનું માતાજીનું મંદીર છે. આજે પણ શહેરના વેપારીઓ ત્યાં નિયમિત દર્શન કરીને બિઝનેસ શરૂ કરે છે.
- ''વૈયાવચ્ચ ગુણને સરસ આત્મસાત્ કરનાર વિવિધ વ્યક્તિઓ-વિવિધ સંસ્થાઓ વર્તમાનમાં નિહાળવા મળે છે. પરંતુ એમાં વ્યાપકતાની દ્રષ્ટિએ, ...
આપણે ત્યાં પુજામાં કે કેટલીક અન્ય ધાર્મિક વિધિઓમાં પંચપાત્ર વપરાય છે. પંચપાત્રમાં તરભાણું, લોટો (કળશ), પ્યાલો, આરતી તથા આચમની ...
- શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. પિતા દક્ષ પ્રજાપતિ થકી એમના પતિ શિવજીનું અપમાન થતાં સતીએ યોગ-અગ્નિથી પોતાનો ...
અમદાવાદના શાહીબાગ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ચાર યુવકોએ તેની જ સોસાયટીમાં રહેતી 15 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યુ. ચાર મહિના પહેલા બનેલી ચોંકાવનારી ઘટના મામલે પીડિતાએે તેના પરિવારને વાત કરતાં સ ...