News

વડોદરાના વાઘોડિયારોડ , મનન પાર્ક સ્થિત દશામાંનાં મઢ ખાતે દશા માંની સાંઢણીની આંખમાંથી ઘીની ધારા વહે છે, જે અદભુત ચમત્કારનાં દર્શન કરવા માટે માઇ ભકતોનું ઘોડાપુર વડોદરા: દિન દુઃખિયાનાં દુઃખ દૂર કરતી દેવી ...
આદિકાળથી આજપર્યંત શિક્ષણ અને વિદ્યા એક અતિ મહત્વની બાબત છે. સમાજને ઉચ્ચતર સ્થાને પહોંચાડવા માટેનું એક સાધન છે અને તેમાં ...
આજકાલ ગુજરાતના બધા જ કસ્બાઓ અને નગરો-મહાનગરોમા રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે. રખડતા ઢોરો કેમ થયા તેનું કારણ તપાસવા જેવું છે.
સનાતનમાં આસ્થા સાથે ઉત્તરભારતમાં કાવડયાત્રા વર્ષોથી યોજાય છે. આ કાવડયાત્રા વર્તમાનમાં ચાલી રહી છે. હમણાંથી કાવડયાત્રામાં અનેક ...
પ્રતિનિધિ આણંદ તા 1 મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના બાદ નિષ્ણાંતોની ટીમનુ ઘટનાસ્થળે ડ્રોન ધ્વારા નિરિક્ષણ મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પોરબંદરની ટીમ દ્વારા કામગીરી આરંભી ગંભીરા બ્રિજની દુર્ઘ ...
ભારતે અમેરિકન અધિકારીઓને કહ્યું છે કે તેને F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવામાં રસ નથી. બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે. F-35 અમેરિકાનું 5મી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ છે. તેને ...
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાન પર 19% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ દક્ષિણ એશિયાના કોઈપણ દેશ પર યુએસનો સૌથી ઓછો ટેરિફ હશે. એપ્રિલની શરૂઆતમાં ટ્રમ્પે ભારત પર 26% ટેરિફ અને પાકિસ્તાન પર 29% ટેરિ ...
માંજલપુર બ્રાન્ચમાં ખાતું ધરાવનાર મકરપુરાના એકાઉન્ટ હોલ્ડરે ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટ મશીનમાં જમા કરાવી વડોદરા તારીખ 1 માંજલપુર વિસ્તારમાં આવેલી એચડીએફસી બેન્કના ડેપ્યુટી મેનેજર સીડીએમ મશીનમ ...
બેંગલુરુની એક ખાસ કોર્ટે શુક્રવારે જેડીએસના ભૂતપૂર્વ સાંસદ અને ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને નોકરાણી પર બળાત્કાર કેસમાં દોષિત ઠેરવ્યા છે. કોર્ટ શનિવારે સજા સંભળાવશે. કોર્ટ ...
ગુરુવારે, NIA સ્પેશિયલ કોર્ટે 2008ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. હવે નિવૃત્ત ATS અધિકારી મહેબૂબ મુજાવરે આ મામલે મોટો ખુલાસો કર્યો છે. પૂર્વ અધિકારી મહેબૂબ મુજાવર ...
ભારતે પોતાની દરિયાઈ સુરક્ષા ક્ષમતા વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગત રોજ ગુરુવારે ‘હિમગિરી’ નામનું સ્વદેશી મલ્ટી-રોલ સ્ટીલ્થ ફ્રિગેટ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું છે. આ યુદ્ધ ...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને 17,000 કરોડ રૂપિયાની કથિત લોન છેતરપિંડી કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. તેમને તા.5 ઓગસ્ટે દિલ્હી સ્થિત EDના મુ ...